Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmSocial

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારાનું આયોજન કરાયું

વિ.હિ.પ.ના શુકલતીર્થ પ્રખંડ દ્વારા શ્રી રામ જાનકી આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારાનું આયોજન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભરૂચના શુકલતીર્થ પ્રખંડ દ્વારા કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામ જાનકી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારા નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ૩૦૦ જેટલા ભાવિક ભકતો એ હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરી .મંદિર ના અગ્રણી ઓ, ગુરુકુળના બાળકો, તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભરૂચના શુકલતીર્થના સભ્યોએ હાજરી આપી હતી.

संबंधित पोस्ट

મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્દ જુગનાથની શાનમાં પેશ કરાયેલા એક એકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતીય સંસ્કૃતિની વિરાસતથી પુલકિત થતા મહાનુભાવો

Vande Gujarat News

ગોવાલી-ઉછાલી ગામે ખનીજ ચોરી: ભૂસ્તર વિભાગે દરોડા પાડી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vande Gujarat News

ભરૂચની ઝાડેશ્વર ખાતે આવેલ શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ની વિદ્યાર્થિની ભરૂચ જિલ્લામાં દ્વિતીય ટોપર

Vande Gujarat News

નેત્રંગના ઝોકલા ગામની લુંટના એક વષૅથી ફરાર બે આરોપીઓ ઝડપાયા, સોના-ચાંદી અને રોકડ રકમ સહિત તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા

Vande Gujarat News

સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા શહેર બાદ હવે ભીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ

Vande Gujarat News

આ ચોરને પકડીને પોલીસ પણ પસ્તાઇ રહી છે! તેની વાત સાંભળીને તમે પણ ચોક્કસ થશો ભાવુક

Vande Gujarat News