Vande Gujarat News
Breaking News
Dharm

નવરાત્રિમાં કળશ સ્થાપના કેમ કરવામાં આવે છે?

ભરત ચુડાસમા : કળશને પંચતત્ત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચતત્ત્વ છે આકાશ, ધરતી, પાણી, વાયુ અને અગ્નિ છે. કળશ આ પાંચ તત્વથી મળીને બને છે. માટીમાં પાણી મિક્સ કરીને કળશ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેને આકાશ નીચે હવામાં સૂકવવામાં આવે છે. અગ્નિમાં પકવવામાં આવે છે. કળશ સ્થાપના કરતી સમયે એમાં જળ ભરવામાં આવે છે અને જળમાં બધા તીર્થનું અને બધી જ નદીઓનું આહવાન કરવામાં આવે છે.
કોઇપણ શુભ કામમાં આ બધાની પૂજા કરવી જરૂરી હોય છે. પંચતત્ત્વથી આપણું શરીર પણ બનેલું હોય છે. કળશના સ્વરૂપમાં પંચતત્ત્વ, તીર્થ અને નદીઓનું પૂજન કરવામાં આવે છે. કળશના મુખ ઉપર ભગવાન વિષ્ણુ, કંઠમાં શિવજી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ માનવામાં આવે છે. આ ત્રણેયની એકસાથે પૂજા માટે કળશની સ્થાપના કરવામાં આવે છે.

संबंधित पोस्ट

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના 143 વર્ષ બાદ સિદ્ધપુરમાં પ્રથમવાર ઉત્તરાયણે પતંગ ઊડશે

Vande Gujarat News

ભરૂચ પોલીસ-પત્રકાર પરિવાર અને પ્રજા માટે પહેલીવાર પોલીસ ગ્રાઉન્ડ ઉપર સલામતીના 9 સ્ટેપ સાથે ભવ્ય આયોજન

Vande Gujarat News

ઝઘડિયાના ગુમાનદેવ મંદિર નજીક હિટ એન્ડ રન કેસ માં ચાર લોકોના મોતની ઘટનામાં સ્થાનિકો દ્વારા રોડ જામ કરવામાં આવ્યો, સ્થાનિકોની માંગણી મુજબ રોડ ઉપર બમ્પર કામગીરીની પૂર્ણ કરવામાં આવી

Vande Gujarat News

गंगा में पैसे बीनने वाले शख्स को मिला चांदी का मुकुट, बोला- गंगा मैया ने दिवाली मना दी!

Vande Gujarat News

એક તરફી લવ જેહાદ – ફરિદાબાદ હત્યાકાંડ : તૌસિફ કોંગ્રેસના ધારાસભ્યનો પિતરાઇ ભાઈ છે, તૌસિફ અને તેની માતાએ નિકિતા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું

Vande Gujarat News

‘औरंगाबाद’ का नाम बदलकर ‘संभाजीनगर’ करेगी ठाकरे सरकार, शिवसेना बोली- मुगल सेक्युलर शासक नहीं थे

Vande Gujarat News