Vande Gujarat News
Breaking News
Dharm

નવરાત્રિમાં કળશ સ્થાપના કેમ કરવામાં આવે છે?

ભરત ચુડાસમા : કળશને પંચતત્ત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચતત્ત્વ છે આકાશ, ધરતી, પાણી, વાયુ અને અગ્નિ છે. કળશ આ પાંચ તત્વથી મળીને બને છે. માટીમાં પાણી મિક્સ કરીને કળશ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેને આકાશ નીચે હવામાં સૂકવવામાં આવે છે. અગ્નિમાં પકવવામાં આવે છે. કળશ સ્થાપના કરતી સમયે એમાં જળ ભરવામાં આવે છે અને જળમાં બધા તીર્થનું અને બધી જ નદીઓનું આહવાન કરવામાં આવે છે.
કોઇપણ શુભ કામમાં આ બધાની પૂજા કરવી જરૂરી હોય છે. પંચતત્ત્વથી આપણું શરીર પણ બનેલું હોય છે. કળશના સ્વરૂપમાં પંચતત્ત્વ, તીર્થ અને નદીઓનું પૂજન કરવામાં આવે છે. કળશના મુખ ઉપર ભગવાન વિષ્ણુ, કંઠમાં શિવજી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ માનવામાં આવે છે. આ ત્રણેયની એકસાથે પૂજા માટે કળશની સ્થાપના કરવામાં આવે છે.

संबंधित पोस्ट

पीएम मोदी ने ट्वीट कर दी गुजराती नववर्ष और भाई दूज की शुभकामनाएं

Vande Gujarat News

श्रीकृष्ण जन्मभूमि मामले में सुनवाई टली, अगली सुनवाई 18 जनवरी को तय

Vande Gujarat News

बढ़ा हुआ यूरिक एसिड दे सकता है कई बीमारियों को न्योता, घर बैठे ऐसे कर सकते हैं कंट्रोल

Admin

માં આદ્યશક્તિ ની આરતી 400 વર્ષ પૂર્વે અંકલેશ્વરમાં લખાઈ હતી, જુના માંડવા ગામે નર્મદા કિનારે ઇ.સ.1601 માં શિવાનંદ સ્વામીએ લખી હતી માં અંબાની આરતી.

Vande Gujarat News

ઝઘડિયાના ગુમાનદેવ મંદિર નજીક હિટ એન્ડ રન કેસ માં ચાર લોકોના મોતની ઘટનામાં સ્થાનિકો દ્વારા રોડ જામ કરવામાં આવ્યો, સ્થાનિકોની માંગણી મુજબ રોડ ઉપર બમ્પર કામગીરીની પૂર્ણ કરવામાં આવી

Vande Gujarat News

पीएम मोदी ने भारतवासियों को दी मकर संक्रांति की शुभकामनाएं, आज पोंगल के जश्न में शामिल होंगे जेपी नड्डा और जलीकट्टू खेल देखेंगे राहुल गांधी

Vande Gujarat News