Vande Gujarat News
Breaking News
BharuchGujarat

પિતાની ચિતાને અગ્નિદાહ આપી પુત્રીએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

ભરૂચની ટેક્નિકલ હાઇસ્કૂલમાંથી વયનિવૃત્ત થયેલાં શિક્ષકનું કુદરતી મોત થતાં. તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની એકમાત્ર પુત્રીએ જ તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. ભરૂચની અમીધરા ટાઉનશીપ ખાતે રહેતાં અનેે ટેેક્નિકલ હાઇસ્કૂલમાંથી વય નિવૃત્ત થયેલાં શિક્ષક હરીશ વૈન્કટરામન ઐયરનું કુદરતી રીતે મોત થતાં પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયાં હતાં.

તેમને સંતાનમાં માત્ર એક જ પુત્રી હતી જૈસમા. એેકમાત્ર સંતાન હોઇ પરિવારે તેેને એક પુત્રની જેમ રાખી હતી અને તેને એમએસસીનો અભ્યાસ કરાવ્યો હતો. દરમિયાનમાં હરીશ ઐયરે તેમની પુત્રીને પુત્રની જેમ રાખી હોઇ તેમના મૃત્યુબાદ તેેમની ચિતાને તે જ અગ્નિદાહ આપશેે તેમ જણાવ્યું હતું. અરસામાં તેમનું મોત થતાં તેેમના દેહને ભરૂચ દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની ચિતાને પુત્રી જૈસમાએ જ અગ્નિદાહ આપી અન્ય ધાર્મિક વિધીઓ પુર્ણ કરી હતી.

संबंधित पोस्ट

PM મોદી બાદ આજે અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

Vande Gujarat News

કોરોનાના સુપર સ્પ્રેડરોને શોધવા 1666 ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ

Vande Gujarat News

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 6 ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાઈ આવ્યા

Vande Gujarat News

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની તબિયત સુધારા પર

Vande Gujarat News

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામેનો આચારસંહિતા ભંગનો કેસ રદ – 2007માં વિધાનસભા ચૂંટણી દરમિયાનની ઘટના

Vande Gujarat News

31 ઓકટોબર સુધી SOU વિસ્તાર નો ડ્રોન ઝોન, હથિયાર બંધી લાગુ – વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા સુરક્ષાને અગ્રીમતા

Vande Gujarat News