Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGovt

આંદોલન : અંકલેશ્વર DGVCL કચેરીના કર્મીઓનું પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયુ

માગણી ન સંતોષય તો 31 મી થી કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ વિરોધ નોંધાવશે

અંકલેશ્વરના ડીજીવીસીએલ ના પડતર પ્રશ્નો ની માંગણી સાથે કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો. કચેરી ખાતે કર્મચારીઓ પ્રતીક ધરણા યોજાયા હતા માગણી નહિ સંતોષય તો 31 મી થી કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ વિરોધ નોંધાવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનિયન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ડિજીવીસીએલ કંપનીની સુરત કાપોદ્રા સ્થિત વડી કચેરી “ઉર્જા સદન “ ખાતે એક દિવસના સવારે 10 થી સાંજે 5 કલાક સુધી પ્રતીક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કર્મચારીઓના પ્રશ્નો નું નિરાકરણ ન આવવાથી કે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારી રજૂઆતો ન સાંભળવી કે રજૂઆત ની તક ન આપી અતિ. રૂબરૂ મુલાકાત ન આપવી કે દોઢ દોઢ વર્ષ અગાઉ તત્કાલીન ઉર્જા અગ્રસચિવ સાથે ગાંધીનગર ખાતે 20.05.2019 ના રોજ થઈ ગયેલ મિટિંગમાં લેવાયેલ નિર્ણયો સાથે પાલન કરવાની સૂચના આપી હતી. મિટિંગની લેખિત મિનિટ્સ તા.31.05.2019 ના રોજ ડીજવીસીએલને આપેલ હોવા છતાં ડિજીએમ (આઈ.આર) હીનાબેન ચૌધરી કે જે અમારા વિરોધી ઈંટુક યુનિયન ના સક્રીય સભ્ય છે.તેઓ અને મેનેજમેન્ટ ના ઉચ્ચ અધિકારીઓ મળી અનફેર લેબર પ્રેક્ટિસ કરી મિનિટ્સ નું પાલન આજદિન સુધી કરતા નથી તેની સામે આંદોલન શરૂ કરેલ છે.ડિજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા મિટિંગ ની મિનિટ્સ અને લેવાયેલ નિર્ણયનું મનસ્વી અર્થઘટન કરવું અને અમારા યુનિયન દ્વારા કર્મચારીઓના સામુહિક હિતના અને હોદ્દેદારો, સભ્યોના સાચા અને ન્યાયિક રજુ કરાયેલ પ્રશ્નો ટલ્લે ચઢાવવા આવ્યા છે. અને તેનું નિરાકરણ ન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

કોવીડ-૧૯ના સંદર્ભમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા લેવાયેલા નવા પગલાની કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે કરી પ્રસંશા

Vande Gujarat News

વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન શ્રી મોદીએ જોયેલું સપનુ સાકાર થવાની દિશામાં, ગિફ્ટ સિટી ખાતે અત્યાધુનિક સુવિધા સાથે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરાશ

Vande Gujarat News

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના દસ્તાવેજ માટે માત્ર રૂ.100 જ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે

Vande Gujarat News

અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રા વધ્યાના અહેવાલો બાદ જ તંત્ર એક્શનમાં કેમ આવે છે ? હવા પ્રદૂષણથી ગુજરાતને વર્ષે ૨૫ હજાર કરોડનું નુક્સાન…

Vande Gujarat News

कलयुग के दानवीर कर्ण बने डॉ अरविंद गोयल, जिंदगी भर की कमाई 600 करोड़ रुपये गरीबों को कर दी दान

Vande Gujarat News

ભરૂચમાં હિંસક હુમલા બાદ વકીલનું મોતના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, 2 દિવસ પહેલા દલિત સમાજે કાર્યવાહીની માંગ કરી હતી

Vande Gujarat News