Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsGovtGujaratIndiaNarmada (Rajpipla)NationalStatue of UnityWorld News

31 ઓકટોબર સુધી SOU વિસ્તાર નો ડ્રોન ઝોન, હથિયાર બંધી લાગુ – વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા સુરક્ષાને અગ્રીમતા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.PM મોદીના આગમનની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.મોદીની સુરક્ષાને લઈ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને “NO DRAWN ZONE” તરીકે જાહેર કરતું એક જાહેરનામું નર્મદા જિલ્લા વહિવટીતંત્રએ બહાર પાડ્યું હતું,

હવે મોદીની સુરક્ષાને લઈને બીજો એક મહત્વનો નિર્ણય લેવાયો છે.નર્મદા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર જાહેર શાંતિ અને સલામતી માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે 6 ઓક્ટોબર 2020 થી 31 મી ઓક્ટોબર 2020 સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ.

संबंधित पोस्ट

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાની આખરી એક્ઝિટ

Vande Gujarat News

કમોસમી વરસાદથી પાકને નુકસાન : લોકોએ સ્વેટરની સીઝનમાં રેઇનકોટ અને છત્રી કાઢ્યાં

Vande Gujarat News

ભોપાલથી દંડવત સાથે વૃદ્ધે નર્મદા પરિક્રમા શરૂ કરી 4 વર્ષમાં 3798 કિમીનું અંતર કાપીને પૂર્ણ કરશે, અત્યાર સુધી 600 કિમી દંડવત પરિક્રમા કરી અંકલેશ્વરમાં આગમન

Vande Gujarat News

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૧૪મી ઓગષ્ટ ભારતના ભાગલાના બિહામણા દ્રશ્યો અંગેની યાદોનું પ્રદર્શન યોજાયું

Vande Gujarat News

योजना:बुलेट ट्रेन में अचानक बीमार होने पर यात्रियों के लिए फोल्डिंग बेड की सुविधा, शांत माहौल देने ट्रेन के लिए पूरा रेक होगा एयर टाइट

Vande Gujarat News

सीएम योगी बोले- सनातन धर्म भारत का राष्ट्रीय धर्म; नाराज कांग्रेस ने दुसरे धर्म को लेकर पूछा सवाल

Admin