Vande Gujarat News
Breaking News
Breaking NewsDharmGandhinagarGujarat

સાત મહિના બાદ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભક્તો માટે ખૂલ્લું મુકાયું

ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સાત મહિના બાદ રવિવારથી જનતા માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે. કોરોનાને કારણે માર્ચ મહિનાથી મંદિર બંધ કરી દેવાયું હતું. મંદિર સોમવાર સિવાય દરરોજ સાંજે 5થી 7.30 કલાક જ પ્રવેશ મળશે. તેમજ સાંજે 7.15 વાગ્યે યોજાતો વોટર શો દર્શનાર્થીઓ નિહાળી શકશે.

મંદિર પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલાં દર્શનાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. દુપટ્ટો કે રૂમાલ બાંધેલો હશે તો મંદિરમાં પ્રવેશ મળશે નહીં.

संबंधित पोस्ट

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીના ગાંધીબાગ સહિત  રાજયના ૭૫ સ્થળો પર એક સમયે-એકસાથે ૫૧ સૂર્ય નમસ્કાર

Admin

પાકિસ્તાનમાં રેપના દોષિતોને બનાવાશે નપુંસક; જાણો શું છે કેમિકલ કેસ્ટ્રેશન? ભારતમાં થતી રહી છે માગ

Vande Gujarat News

વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી ઓર્ગેનિક ખાતરના વિવિધ ફાયદાઓની માહિતી મેળવી

Vande Gujarat News

સુદામા પુરીના સેવા ભાવીઓ દ્વારા ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીમાં સેવાકાર્ય

Admin

કોંગ્રેસના ધારાસભ્યની થઈ ધરપકડ, આસામ ની કોકરાઝાર પોલીસે ગુજરાતમાંથી કોંગ્રેસ સમર્પિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કરી ધરપકડ, શું છે સમગ્ર મામલો જુઓ…

Vande Gujarat News

પશુઓમા જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે રાજય સરકાર સતર્ક

Vande Gujarat News