Vande Gujarat News
Breaking News
BharuchDharm

ભરૂચમાં દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારાયા, આજે ઈદે મિલાદનું જુલૂશ નહીં નીકળે

વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબી પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરે છે. આ પ્રસંગે ઠેર-ઠેર જુલૂસ આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરે છે. જોકે હાલમાં કોરોના મહામારીના કારણે રેલી અથવા જુલુસ કાઢવાનું મોકૂફ રાખ્યું છે. પરંતુ મુસ્લિમ સમાજ દ્વારા તેમના વિસ્તારોમાં આવેલી દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારી ઠેર ઠેર લાઈટીંગ પોસ્ટરો લગાવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

દુકાનનું શટર બંધ કરી CCTV કેમેરા ઉપર ટેપ મારી ચોરી કરી

Vande Gujarat News

એલસીબી પોલીસે ખરોડ પાસેથી 16 લાખનો ગુટકાનો જથ્થો જપ્ત કર્યો

Vande Gujarat News

માં ભગીરથી રેવા સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમી નિમિત્તે હવન પૂજા, ગૌ પૂજા, વૃક્ષારોપણ તેમજ ભજન સંધ્યા નું આયોજન કરાયું

Admin

જંબુસર ખાતે સહકારી મંડળીઓના મંત્રી મેનેજરનો તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો

Vande Gujarat News

ભારત બંધમાં ભરૂચ 50-50, ભરૂચની વડાદલા APMC ચાલુ, મોહમ્મદપુરા APMC સજ્જડ બંધ, દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ, કોંગી પ્રમુખ સહિત આગેવાનોની અટકાયત

Vande Gujarat News

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો…

Vande Gujarat News