Vande Gujarat News
Breaking News
BharuchDharm

ભરૂચમાં દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારાયા, આજે ઈદે મિલાદનું જુલૂશ નહીં નીકળે

વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબી પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરે છે. આ પ્રસંગે ઠેર-ઠેર જુલૂસ આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરે છે. જોકે હાલમાં કોરોના મહામારીના કારણે રેલી અથવા જુલુસ કાઢવાનું મોકૂફ રાખ્યું છે. પરંતુ મુસ્લિમ સમાજ દ્વારા તેમના વિસ્તારોમાં આવેલી દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારી ઠેર ઠેર લાઈટીંગ પોસ્ટરો લગાવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

ભરૂચના દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર દર્શન અર્થે ખુલ્લુ.

Vande Gujarat News

ભરૂચમાં શ્વાન (કુતરાઓ) ક્યાં કરે છે માતાજીની આરતી ? આસ્થા, શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે, ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે.

Vande Gujarat News

ગિરનારી સાધુ સંતો રવેડી બાદ જ્યાં સ્નાન કરવાના છે, પ્રાચીન મૃગીકુંડ 400 કિલો ગુલાબની પાંદડીથી સુશોભિત

Admin

ભરૂચ જિલ્લાની ઈ-લોક અદાલતમાં 606 કેસોનો નિકાલ, સમાધાનની રકમ 2 કરોડ

Vande Gujarat News

મહિલા દિવસ વિશેષ : એકવીસમી સદી દીકરીઓની સદી, જંબુસરના સારોદ ગામની દીકરી રિદ્ધિ સિંધા ન્યૂયોર્કમાં ફેશન મર્કેનટાઇઝિંગ મા ટોપર બની

Admin

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે ગ્રામજનો અને સરપંચ દ્વારા પ્રદૂષણ ઓકતી VECL કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોનો આક્રોશ.

Vande Gujarat News