Vande Gujarat News
Breaking News
GujaratHealthSurat

સુરતમાં કોરોનાને હરાવતા બે કિસ્સા:ચેન્નઈમાં સારવાર બાદ સુરતના ડો. સંકિત ઘરે પરત ફર્યા, 97 દિવસે સાજા થનાર દર્દીની પત્નીએ તબીબને કહ્યું, ‘તમે જ ભગવાન છો’

ડો. સંકિત મહેતા તેમનાં પત્ની પીનલબેન અને દીકરી સાથે
  • ડો. સંકિત મહેતા પોતે ઓક્સિજન પર હોવા છતાં બીજા દર્દીને વેન્ટિલેટર પર લેવા માટે મદદ કરી તેનો જીવ બચાવ્યો હતો
  • ડો. સંકિત મહેતા 96 દિવસે સાજા થઈને ઘરે પાછા ફર્યા
  • કેતન ઉમરીગરને 97 દિવસ પછી સિવિલમાંથી રજા અપાઈ

શક્તિ ન હોવાથી લેટો રોબોર્ટ દ્વારા કસરત કરાવાઈ
ડો.સંકિત મહેતાનો એક્સરે જોઈને એમ જ લાગતું હતું કે, તેમના ફેફસાં બદલવા જ પડશે. એડવાન્સ ઈકમો મશીન પર 15 દિવસ આ સારવાર કરવાથી તેમના જુસ્સાને કારણે ફેફસા રિસપોન્ડ કરી રહ્યા હતાં એટલે અમે ઈકમો મશીન હટાવી લીધું. પછી સૌથી અઘરો પ્રશ્ન એ હતો કે, તેમની આંગળીઓ સિવાય તેમના શરીરમાં બિલકુલ હલનચલન થતું ન હતું. એટલે લેટો રોબોર્ટિક દ્વારા તેમની ફિઝિયોથેરાપી શરૂ કરી હતી. આ રોબોર્ટ તેમની હાથની અને પગની કસરત કરે છે હાથ પગ હલનચલન કરાવડાવે છે.

ડિસ્ચાર્જ વેળા ડોક્ટરનો આભાર માનતા કેતનઉમરીગરના પત્ની
ડિસ્ચાર્જ વેળા ડોક્ટરનો આભાર માનતા કેતન ઉમરીગરના પત્ની

100થી વધુ રિપોર્ટ કરાવાયા, 32 દિવસ ICUમાં રહ્યો હતો
સારવાર દરમિયાન 100થી વધારે રિપોર્ટ કરાયા હતાં. 32 દિવસ આઈસીયુમાં રહ્યો હતો. હું સાજો થયો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. સારવાર દરમિયાન ફેફસામાં બેક્ટેરિયાનું ઈન્ફેક્શન થતાં કોવિડની સાથે સાથે ઈન્ફેક્શનની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ 10 લીટર ઓક્સિજન પર શિફ્ટ કરાયો. 50 દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

Vande Gujarat News

બુલેટ ટ્રેન માટે 24985 હજાર કરોડનું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર, વડોદરાથી વાપી 237 કિલોમીટરના રૂટનું સમગ્ર કામ કરાશે, બુલેટ ટ્રેન માટે 24985 હજાર કરોડનું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર, વડોદરાથી વાપી 237 કિલોમીટરના રૂટનું સમગ્ર કામ કરાશે

Vande Gujarat News

વડોદરા: 24 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગુમ, પ્રેમી સાથે ભાગી હોવાની ચર્ચા

Admin

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા અંકલેશ્વરમાં યોજાયેલા આયુષ મેળોનો નગરજનોએ લાભ લીધો, આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા અને પંચકર્મ ચિકિત્સા સહિતનો લોકોએ લાભ મેળવ્યો

Vande Gujarat News

સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન ,200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટીક હીરાના જ 25% સ્ટોલ

Vande Gujarat News

ગાંધીનગર: આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં કહ્યું- રાજ્યમાં H3N2 વાયરસના અત્યાર સુધી માત્ર 3 કેસ, ડરવાની જરૂર નથી, સાવચેત રહો…

Admin