Vande Gujarat News
Breaking News
BharuchJambusar

જબુંસરના ભાણખેતર ગામે ખપ્પર જોગણી માતાના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

સંદીપ દીક્ષિત – જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આવેલ ખપ્પર જોગણી માતાનું મંદિર વર્ષો જૂનું હતું. અને ગ્રામજનો આસ્થાનું કેન્દ્ર છે. સમય જતા મંદિરનો જીણોદ્ધાર ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યો હતો, અને મંદિરમાં ખપ્પર જોગણી માતાજીની નવી મૂર્તિ સ્થાપના શરદ પૂર્ણિમા ના દિને કરવામાં આવી હતી.

હાલ શરદ પૂર્ણિમા હોય અને મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ માય ભક્તો ભક્તિના રંગમાં રંગાયા હતા. હાલ કોરોના કારણે ભંડારો બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ માતાજીની પૂજા વિધિ તથા યજ્ઞ વિધિ વિદ્વાન બ્રાહ્મણ નિલેશભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી. યજ્ઞ વિધિના સમયે ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા દર્શન પૂજનનો લાભ હતો.

संबंधित पोस्ट

જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 33મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી

Admin

જંબુસર સરસ્વતી વિદ્યા મંદિરમાં વિવિધ પ્રકલ્પોનો અનાવરણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

અંકલેશ્વરમાં ડિવાઈડરની તૂટેલી ગ્રીલથી અકસ્માતને નોતરું, રિપેર કરવાની માગ

Vande Gujarat News

ભરૂચ : સસ્તામાં સોદાના નામે બોલાવી પોલીસ રેડનો સ્વાંગ રચતી ટોળકીના 5 ઝબ્બે, ₹35.60 લાખ રોકડા અને એક કરોડ 75 લાખની ચિલ્ડ્રન નોટો મળી

Admin

વાયરલ ખબર:‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો

Vande Gujarat News

ઘર ખર્ચની બચતમાંથી લીધેલા સોનાના દાગીનાની લૂંટ થઇ જતા લોકો ચિંતિત : 25 જણે ફોન રણકાવ્યાં

Vande Gujarat News