Vande Gujarat News
Breaking News
BharuchJambusar

જનવિકાસ જંબુસર દ્વારા નાડા દેવજગન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું

જંબુસર તાલુકાની જનવિકાસ સમાજ ઉપયોગી કાર્યો છેલ્લા બે ત્રણ વર્ષથી કરે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્ર અનુસાર જનવિકાસ જંબુસર દ્વારા સરવા ફાઉન્ડેશન અમદાવાદ અને નાડા ગ્રામ પંચાયતના સહકારથી નાડા દેવજગન રામેશ્વર મંદિર ખાતે ટ્રી પ્લાન્ટેશન વર્ક અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મંદિરને હરિયાળું અને ચોખ્ખું બનાવવાથી વાતાવરણમાં સુધારો થાય છે. પર્યાવરણની જાળવણી અને શુદ્ધ રાખવા દરેક નાગરિકની ફરજ છે. આવનાર સમયમાં દેવજગન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો હોય જેના ભાગરૃપે મંદિરના પટાંગણમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઇ અભિયાનમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ જન વિકાસના જેસંગભાઈ મંત્રી ચંદુભાઈ વાઘેલા વિનોદભાઈ ગોહિલ ગામ અગ્રણીઓ અને જનતા હાજર રહ્યાં હતાં.

संबंधित पोस्ट

જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વયુવા કૌશલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ

Vande Gujarat News

હવે E-FIR પર કઈ રીતે કામ કરશે રાજ્ય ની તેમજ ભરૂચ જિલ્લા પોલીસ એ ખાસ જાણવા જેવું… e-FIR વિશે શું જાણકારી આપી ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે, જુઓ આ ખાસ અહેવાલ માં…

Vande Gujarat News

ભરૂચ:સી ડિવિઝન પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું, ચાર આરોપી સહિત 7.54 લાખનો મુદામાલ જપ્ત

Admin

જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 33મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી

Admin

સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ભરૂચ અને સુરતમાં 7 ચીલઝડપ કરનાર ત્રીચી ગેંગના 3 ઝડપાયા

Vande Gujarat News

દેશ અને રાષ્ટ્રપતિની કોંગી નેતા અધિર રંજન માફી માંગે, ભરૂચ જિલ્લા ભાજપે નોંધાવ્યો સખત વિરોધ

Vande Gujarat News