Vande Gujarat News
Breaking News
BharuchBreaking News

ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિકજામનો સિલસિલો યથાવત, 2 કિમીનો હાઇવે ક્રોસ કરતા 4 કલાકનો સમય લાગ્યો

ભરૂચના સરદાર બ્રિજ ઉપર અવાર-નવાર થતો ટ્રાફિક વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. હાઈવે ઉપર નબીપુર સુધી વાહનોની કતારો જોવા મળે છે. બુધવારે પણ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી હતી. નર્મદા ચોકડીથી સરદાર બ્રિજ સુધી પહોંચતા 4 કલાકનો સમય લાગી રહ્યો છે.આ મામલે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવા સરદાર બ્રિજ પર 15 દિવસથી સમારકામની કામગીરી કરાઈ રહી છે,અને વધુ 1 મહિના સુધી ચાલનાર છે. જયારે અમુક વાહનો પણ બ્રિજમાં બંધ થઈ જતા અમે ક્રેન દ્વારા બહાર કઢાવીએ છીએ.જેથી અહીંયા ટ્રાફિક જામ થાય છે.અમારા પોલીસ જવાનો દિવસ રાત ફરજ બજાવી વાહનોને ગોલ્ડન બ્રિજ તરફ ડાયવર્ટ કરી ટ્રાફિક ક્લિયર કરી રહ્યાં છીએ.

संबंधित पोस्ट

राशिफल 22 जुलाई: वृश्चिक राशिवाले ना करें निवेश, 3 राशियों के लिए शुभ है बुधवार

Admin

અંક્લેશ્વર તાલુકા પંચાયતમા 5 વર્ષમાં 14 વખત TDO બદલાયા

Vande Gujarat News

કૃષિ આંદોલન મુદ્દે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે કહ્યું ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા કોઈ નહીં રોકી શકે, સરકાર મારાથી ધરપકડની શરૂઆત કરે

Vande Gujarat News

पांच महीने की प्रेग्नेंट इंजीनियर ने 10 किमी की दौड़ 62 मिनट में पूरी की, 9 साल से रनिंग कर रही हैं

Vande Gujarat News

PM મોદીના આગમનને પગલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું, મોડી સાંજે પોલીસ કમિશનરે સી- પ્લેનની સુરક્ષાની ચકાસણી કરી

Vande Gujarat News

हैदराबाद… भाग्यनगर… इतिहासकारों से जानिए क्या है किस्सा?

Vande Gujarat News