Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsPoliticsVadodara

વડોદરા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના નવા જનસંપર્ક કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું

વડોદરા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના નવા જનસંપર્ક કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું.

નવું જનસંપર્ક કાર્યાલય વડોદરાનાં જિલ્લા પંચાયત ભવનનાં પહેલા માળે ખોલવામાં આવ્યું.

ભાજપનાં નગરસેવકો, કાર્યકર્તાઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા.

શહેરની વચ્ચે જિલ્લા પંચાયત ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ થતાં હવે નગરજનોને તેમની સમસ્યા કે રજૂઆત માટે સરળતા રહશે..

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લાની ઉ. માધ્યમિક શાળામાં 7 શિક્ષકોની નિમણૂંક, વાગરા 3, નેત્રંગ 2, જંબુસરમાં 2 શિક્ષકોની પસંદગી

Vande Gujarat News

ईडी आज करेगी के कविता से पूछताछ, BRS-BJP पोस्टर वॉर हो गया और भी तेज

Admin

માલીમાં ફ્રાન્સનો હવાઈ હુમલો અલકાયદાના 50 આતંકીનો ખાતમો – ડ્રોનથી આતંકીઓનો કાફલો પકડયા પછી હુમલો કર્યો

Vande Gujarat News

बिहार की 8 MLC सीटों पर आज आएंगे नतीजे, कुछ देर में शुरू होगी वोटों की गिनती

Vande Gujarat News

અમદાવાદના પતંગ બજારમાં ઉત્તરાયણના 1 મહિના પૂર્વે થતો 80 ટકા ધંધો કોરોનાને કારણે તૂટી 30 ટકા થયો

Vande Gujarat News

ખાનગી શાળાઓ FRCના નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટે છેઃ NSUI

Vande Gujarat News