Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsDharmGujaratIndiaSocial

ભરૂચમાં પરપ્રાંતિય સમાજ આજે ઘરમાં છઠ્ઠ પૂજા કરશે

ઝાડેશ્વરના નિલકંઠેશ્વર ખાતે છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ નહીં થાય 

આવતી કાલે છઠ પૂજા છે..જાણો છઠ પૂજા કરવાથી કેવા લાભ થાય છે | chhath puja  2017 scientific significance | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

કોરોના મહામારી વચ્ચે રોજગારી અર્થે ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાયી થયેલા પર પ્રાંતીય સમાજ દ્વારા છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો હતો. જ્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે નીલકંઠધામના ઓવારે યોજાતો સામૂહિક છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે તો અંકલેશ્વરના મીરાંનગર, જનતાનગર, વિજયનગર, સંજાલી સહીતના વિસ્તારમાં છઠ્ઠ પૂજાના કુંડ સહીત પૂજા સ્થળની સફાઇ સાથે તૈયાર કરી હતી.

ભરૂચ જિલ્લામાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના લોકોમાં છઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે.ભરૂચ- અંકલેશ્વર સહિત જિલ્લામાં છઠ્ઠ પૂજાનું આયોજન હાથ ધરાયું છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે પ્રતિ વર્ષની જેમ છઠ પૂજાનું આયોજન થશે નહીં આમ છતાંય ઉત્તરભારતીય છઠ્ઠપૂજા સમિતિ દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ પૂજાનું મહાપર્વ ઉજવાય તે પ્રમાણે વિશેષ તકેદારી સાથેનું આયોજન ઘડી કાઢ્યું છે. અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં પણ સૂર્યપૂજા ઉત્સવ સમિતિના કાર્યકર્તા ઓ વિશેષ તૈયારીઓ આરંભી હતી.

chhath Puja 2020 More than 8 Lakhs North indian to celebrate at home in  surat amid coronavirus JM– News18 Gujarati

संबंधित पोस्ट

IND vs AUS मैच के दौरान भारतीय लड़के ने ऑस्ट्रेलियाई लड़की को किया प्रपोज, फिर हुआ कुछ ऐसा, देखें VIDEO

Vande Gujarat News

ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૮૮૮ લાખના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનની ખાતમુહૂર્ત વિધિ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ના વરદ હસ્તે યોજાઈ, ભરૂચ તાલુકાના 25 થી વધુ ગામોમાં પથરાશે અજવાળાં

Vande Gujarat News

અદાણી ફાઉન્ડેશન, દહેજ અને ગ્રામ પંચાયત દ્વારા લખીગામ પ્રીમીયર લીગનું સફળ આયોજન

Admin

ઝગડિયા ખાતે આવેલ ગુમાનદેવ મંદિરના મહંત ઉપર હુમલા કેસમાં પોલીસે 9 લોકોની કરી ધરપકડ, 28 ઓક્ટોબરે અકસ્માત સર્જાતા ટોળાએ મહંતને માર માર્યો હતો

Vande Gujarat News

વિદેશી પક્ષીઓ શિયાળા દરમ્યાન પોરબંદરના મહેમાન : 21 જેટલા જળ પ્લાવીત વિસ્તારો

Vande Gujarat News

વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી, કેમ બનાવે છે કિલ્લા ? જુઓ “વંદે ગુજરાત” સમાચાર માં

Vande Gujarat News