Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharm

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વરમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવી જલારામ બાપાના દર્શન કર્યા હતાં. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. આજે શનિવારના રોજ જલારામ જયંતિ હોવાથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા આવેલ જલારામ બાપાના મંદિરમા પણ પુજ્ન અર્ચન રાખવામા આવ્યુ હતુ. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર અને અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર ખાતે ભકતોએ જલારામ બાપાના દર્શન કર્યા હતાં. કોરોના વાયરસનો કહેર ચાલી રહયો હોવાથી ભકતોએ સોશિયલ ડીસટન્સ જાળવી બાપાના દર્શન કર્યા હતાં. ભકતોને બુંદી અને ગાંઠીયાની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.

संबंधित पोस्ट

राहुल के ट्वीट पर वित्त मंत्री का पलटवार, कहा- जनता को बार-बार गुमराह करना चाहती है कांग्रेस

Vande Gujarat News

पीएम मोदी आज डेढ़ किमी लंबी मालगाड़ी को दिखाएंगे हरी झंडी, इस वजह से है दुनिया में खास

Vande Gujarat News

कोरोना संकट के बीच भारत के इन 7 राज्यों में बर्ड फ्लू का प्रकोप, इस राज्य में मारे जाएंगे 30 हजार पक्षी

Vande Gujarat News

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યાં છે અને 29 લોકોને સારવાર અર્થે

Vande Gujarat News

રાજ્ય ફોટોગ્રાફી સ્પર્ધામાં અંકલેશ્વરનો યુવાન પ્રથમ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે સ્પર્ધા યોજી હતી

Vande Gujarat News

અમદાવાદઃ સિંધુભવન રોડ પર ડ્રગ્સના કાળા બજાર! 1-1 ગ્રામ ડાંગર બનાવી નબીરા વેચતા 3 પકડાયા હતા