Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharm

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઇ

ભરૂચ અને અંકલેશ્વરમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવી જલારામ બાપાના દર્શન કર્યા હતાં. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. આજે શનિવારના રોજ જલારામ જયંતિ હોવાથી ભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમા આવેલ જલારામ બાપાના મંદિરમા પણ પુજ્ન અર્ચન રાખવામા આવ્યુ હતુ. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર અને અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલાં જલારામ મંદિર ખાતે ભકતોએ જલારામ બાપાના દર્શન કર્યા હતાં. કોરોના વાયરસનો કહેર ચાલી રહયો હોવાથી ભકતોએ સોશિયલ ડીસટન્સ જાળવી બાપાના દર્શન કર્યા હતાં. ભકતોને બુંદી અને ગાંઠીયાની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.

संबंधित पोस्ट

चीन ने पाकिस्तान को दिया बड़ा झटका, इस वजह से रोका CPEC प्रोजेक्ट

Vande Gujarat News

બેટી બચાવો, બેટી પઢાવો અંર્તગત સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો માર્ગદર્શન આપતાં અભયમ, 181મહિલા હેલ્પલાઇન ભરૂચ.

Vande Gujarat News

ભરૂચ ભાજપા અને યુવા મોરચા દ્વારા વિભાજનની વિભાશિકા ચિત્ર પ્રદર્શની પ્રદર્શનીનું આયોજન.

Vande Gujarat News

ભરૂચના પાંચબત્તી પાસે ચાલકે સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતા ઇકો કાર ડિવાઈડરમાં ભટકાઈ

Vande Gujarat News

फोन, कार्ड, चेक, टैक्स… जान लें- नए साल में हो रहे हैं ये बड़े बदलाव!

Vande Gujarat News

બળિયા દેવના દર્શન સાથે કરજણ બેઠકથી કોંગ્રેસનો ચૂંટણી પ્રચારનો આરંભ, અમિત ચાવડા અને ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ સભા સંબોધી, અક્ષય પટેલને સબક શિખવાડવા મતદારોને કરી અપીલ…

Vande Gujarat News