Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsHealth

અંકલેશ્વરમાં ફેરીયાઓનું સ્ક્રીનીંગ ત્રીજા દિવસે માત્ર 1300નો જ દંડ, 79 લારી ધાકરો, 1055 દુકાનદારો મળી 1134 લોકોનું સ્ક્રીનિંગ કરાયું

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સત્તત ત્રીજા દિવસે પણ અંકલેશ્વર માં લોકો સ્ક્રીનિંગ કરાવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારો માં 4 ટીમ બનાવી લોકો સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા તેમજ શહેર માં કોરોના વધુ ના ફેલાય તે માટે જિલ્લા સમાહર્તા ના માર્ગદર્શન અને ગાઈડ લાઈન આધારે પાલિકાએ પણ હવે લોકો સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસ થી ચાલી રહેલા આ કામગીરી માં અંકલેશ્વર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ અને ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેર ના વિવિધ વિસ્તારો માં 4 ટીમ એ સર્ચ કરતા 79 લારી ધારકો અને છૂટક વિક્રેતાઓ નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

તેમજ 1055 દુકાન માં પણ દુકાન સંચાલક અને ગ્રાહકનોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું કોલ ત્રીજા દિવસે 1134 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આગામી દિવસો માં તમામ વોર્ડ માં આ સ્કિર્નીગ કામગરી કરી લોકો અરજી આરોગ્ય અને સર્વે કરી માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ માસ્ક વગર અને સોસ્યલ ડિસ્ટન્સ વગર રાહત લોકો 1300 ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.

संबंधित पोस्ट

SCO में भारत ने चीन की महत्वाकांक्षी ‘वन बेल्ट, वन रोड’ परियोजना को समर्थन देने से किया इनकार

Vande Gujarat News

હિંમતનગરના ખેડૂતે ઇઝરાયલ ટેકનોલોજીની મદદથી ખેતી કરી, વાર્ષિક કરોડોની કમાણી

Vande Gujarat News

राम मंदिर के बैंक अकाउंट से लाखों उड़ाने वाले चार आरोपी गिरफ्तार, मास्टरमाइंड अब तक फरार

Vande Gujarat News

CM उद्धव का BJP पर तंज- कृषि कानून इतना अच्छा तो किसानों को बैठकर समझाएं, कैमरे पर क्यों बोल रहे?

Vande Gujarat News

કેન્દ્રીય રેલવે મંત્રાલયે ભરૂચ અને અંકલેશ્વરમાં બે ટ્રેનોના સ્ટોપેજ રદ કરતા મુસાફરોમાં અસંતોષ

Vande Gujarat News

પાકિસ્તાનમાં વહેલી ચૂંટણી થઈ શકે છે, પંજાબમાં PTIની જીતથી PML-Nમાં ખળભળાટ

Vande Gujarat News