Vande Gujarat News
Breaking News
AccidentBharuchBreaking NewsJaagadiya

ઝઘડિયાની એશિયાટિક ફાર્મા કંપનીમાં ભીષણ આગ : કોઇ જાનહાનિ નહીં

ઝઘડિયા જીઆઈડીસીની એશિયાટિક ફાર્મા કેમના ઈટીપી પ્લાન્ટમાં શનિવારે વહેલી સવારે કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હતી. ત્રણથી વધુ ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કંપનીને મોટું નુકશાન થયું હતું. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. અગાઉ અમદાવાદમાં ફેક્ટરીમાં થયેલી ઘટના બાદ ઝઘડિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટી બનાવી જીઆઈડીસીની તમામ કંપનીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ બાદ પણ આ ઘટના કેવી રીતે બની તે ચર્ચાનો વિષય બન્યો છે.

જીઆઈડીસી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એશિયાટિક ફાર્માના ઈટીપી પ્લાન્ટમાં લાગેલી આગ જો સમયસર કાબૂમાં ન લેવાઈ હોત તો નજીકમાં અન્ય કંપનીનો એક કેમિકલનો પ્લાન્ટ આવેલો હતો. ત્યાં આગ વધુ પ્રસરી હોત તો બાજુની કંપનીના પ્લાન્ટમાં આગ ફેલાઇ હોત અને અકલ્પનીય ઘટના બની હોત.

संबंधित पोस्ट

ભરૂચ-અંક્લેશ્વરની ચાર લેબમાં હવે થશે એન્ટીબોડી ટેસ્ટ : જીઆઈડીસીમાં કામ કરવા આવતાં પરપ્રાંતિય શ્રમિકોનું સ્ક્રિનિંગ થઈ શકશે.

Vande Gujarat News

ગડખોલ પાસે ફ્લાયઓવરની કામગીરીના કારણે ભારે ટ્રાફિક જામ, અંકલેશ્વર-ભરૂચને જોડાતા જૂના નેશનલ હાઇવે નંબર-8 પર બ્રિજની કામગીરીથી વાહન ચાલકો અટવાયા

Vande Gujarat News

जयपुर में 94 साल के प्रोफेसर ने वैक्सीन का डोज लेकर आमजन को दिया ये संदेश

Vande Gujarat News

રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

Vande Gujarat News

અંકલેશ્વર GIDCની ખાડીમાં કેમિકલ મિશ્રિત પાણી વહેતાં જીપીસીબી દોડ્યું, પર્યાવરણવિદો અને સ્થાનિકોમાં આક્રોશ

Vande Gujarat News

अहमदाबाद: पहले मां की मौत, फिर पापा तब भाई…कोरोना से 5 दिन में उजड़ गया परिवार

Vande Gujarat News