Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmNetrang

નેત્રંગમાં રણછોડરાય, મહાલક્ષ્મી અને વિશ્વકર્મા ભગવાનના મંદિરના નિર્માણકાર્યનું ભુમિ પુજન કરાયું

દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારના તુલસી ફળીયામાં આવેલ પ્રાચીન રણછોડરાયનું મંદિર આવેલ છે. મંદિર નિર્માણ થયાને લાંબો સમય પસાર થતાં જર્જરિત હાલત થઇ ગઇ હતી. મંદિરને નવનિર્મિત કરવાનુ સખત જરૂરીયાત જણાતા મંદિરના ભક્તોએ લોકભાગીદારીથી નિમૉણકાયૅની તજવીજ હાથધરી હતી.

જેમાં રણછોડરાય મંદિરના બાજુમાં આવેલ જમીન ભીખાાભાઇ મણીલાલ પંચાલે મંદિરને દાનમાં આપતા રણછોડરાય. મહાલક્ષી માતાજી અને વિશ્વકર્મા ભગવાનનાા દિવ્યભવ્ય મંદિર નિર્માણ કાર્યની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેમાં દેવ દિવાળી નિમિત્તે મંદિરનું વૈદિક મંત્રોચ્ચારની વિધી સાથે ભુમી પુજન કરવામાં આવ્યું હતું. આવનાર ટુંક સમયમાં મંદિરના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે.

 

संबंधित पोस्ट

વડોદરામાં લવ જેહાદનો મામલો:મુસ્લિમ સાથે નિકાહ કરનાર બ્રાહ્મણ યુવતીએ કહ્યું- હું પતિ અયાઝને હિન્દુ બનવાનું કહીશ

Vande Gujarat News

ટોલ પ્લાઝા પર કેશ વિન્ડો બંધ કરીને ટ્રાયલ રન શરૂ

Vande Gujarat News

કરજણ બેઠકની મત ગણતરી માટે ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર સુસજ્જ..

Vande Gujarat News

Royal Enfield એ Interceptor 650 અને Continental GT 650નું એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કર્યું, જાણો એન્જિન અને ડિઝાઇનની સંપૂર્ણ વિગતો

Admin

શા માટે ઝઘડિયા ખાતે તલાટીઓએ નર્મદા મૈયાનું પૂજન કર્યું? જુઓ આ અહેવાલમાં.

Vande Gujarat News

अमेरिकी रिपोर्ट में खुलासा, चीन ने रची थी गलवान हिंसा की साजिश

Vande Gujarat News