Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsJaagadiya

દેવદિવાળીએ લોકોથી છલકાતો નર્મદાનો મઢી કાંઠો કોરોનાના કારણે સુમસામ બન્યો

આદિવાસી પંથકના લોકો શુકલતિર્થ જવા હોડીનો સહારો લેતા હતા…

કોરોના મહામારીના કારણે આ વર્ષે વિવિધ તહેવારો ઉજવવા ઉપર બ્રેક વાગી છે. દેવ દિવાળીએ ભરૂચમાં જાણીતી શુકલતિર્થની જાત્રા લોકો માટે અનેરૂ આકર્ષણ રહેતી હતી.

આ વર્ષે તંત્ર દ્વારા શુકલતિર્થની જાત્રા રદ કરવામાં આવતા આદિવાસી પંથકના લોકો માટે આર્શિવાદ રૂપ મઢી ઘાટ આ વર્ષે સુમસામ નજરે પડયો હતો. ઘાટ પાસે માત્ર એક હોડી લાંગરેલી દિવસ દરમિયાન જોવા મળી હતી.

संबंधित पोस्ट

दिल्ली पुलिस आयुक्त बोले- किसानों ने समझौते के नाम पर किया विश्वासघात

Vande Gujarat News

હાસોટ આલિયા બેટ પર આહિર સમાજ દ્વારા બીલીયાઇ માતાજી મુગલાય માતાજી મેલડી માતાજીના મંદિરના 27માં પાટોત્સવની ઉજવણી કરાઈ

Admin

સાત મહિના બાદ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભક્તો માટે ખૂલ્લું મુકાયું

Vande Gujarat News

जम्मू और कश्मीर: मिलिए संस्कृत में शपथ लेने वाले 5 नवनिर्वाचित डीडीसी सदस्यों से

Vande Gujarat News

અતિથિ દેવો ભવઃ “જળ જમીન બચાવો, પર્યાવરણ બચાવો” નેમ સાથે કલકત્તા થી નીકળેલ સાયકલિસ્ટ નું ભરૂચ સ્વાગત

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયાની પૂર્ણાહુતી તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News