Vande Gujarat News
Breaking News
BharuchBreaking News

કૃષિબીલનો વિરોધ:પંજાબનાં ખેડુત આંદોલનને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે સમર્થન આપ્યું

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિબીલના વિરોધમાં પંજાબના સિંધુ બોર્ડર પર ખેડૂતો દ્વારા દિલ્હી કૂચ કરી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.જેના સમર્થનમાં સમગ્ર ભારતમાં કિસાનોના હક્કમાં કામગીરી કરી રહેલા સંગઠનો મેદાનમાં આવી રહ્યાં છે.જેના ભાગરૂપે ભરૂચમાં કિસાનોના હક્કમાં કામગીરી કરી રહેલા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

જે અંગે ખેડૂતોના આંદોલનની માહિતી આપતા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ કૃષિ બિલ અધ્યાદેક્ષ પસાર કરવામાં આવ્યું છે તે ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે.જે ખરેખર રાજ્યસભામાં પસાર કરવું જોઈએ.જેનાથી ખેડૂતોને નુકશાન કારક છે અને તેને રદ્દ કરવાની માંગ સાથે સમર્થન આપ્યું છે અને આવનાર સમયમાં ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શનના કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

संबंधित पोस्ट

અંકલેશ્વરના યુવાનની અનોખી ગૌ સેવા : અઢી વર્ષથી રોટલી બનાવી 100 ગાયોને રોજ ખવડાવે

Vande Gujarat News

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર

Vande Gujarat News

પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા, 2500 ચેકડેમ, 5 હજારથી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા

Vande Gujarat News

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું દેશનું પ્રથમ સ્વદેશી MRI મશીન

Vande Gujarat News

ભરૂચ અને રાજ્યમાં 90 ટકા હોસ્પિટલો કાચની અને 10 ટકાના પણ ICU કે હોસ્પિટલ જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નથી

Vande Gujarat News

ભરૂચ 108 મકરસંક્રાંતિ અને પતંગ મહોત્સવ 2021 ને ઉજવી રહ્યુ છે, લોકોની મહામૂલી જીંદગી બચાવીને…!!!

Vande Gujarat News