Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsCrimeGovtGujaratHealth

હોસ્પિટલમાં બનતી આગની દુર્ઘટના મામલે ગૃહમંત્રાલયનો પત્ર

રાજકોટની હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો

રાજકોટની હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રએ રાજ્યોને હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમમાં આગથી સુરક્ષાના ઉપાયોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે આગથી સુરક્ષાના ઉપાયોનું પાલન સુનિશ્ચિત નહીં કરવું તે ચિંતાનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફાયર સેવા વિભાગ તરફથી ફાયર સેફ્ટીને લઈને અનેક વખત દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારની બિલ્ડિંગ સહિત હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ જેવી જગ્યાઓ પર આગથી સુરક્ષા માટેનાં ઉપાયોને સુનિશ્ચિત કરવાનું પણ સામેલ છે.

संबंधित पोस्ट

બદલાતી ઋતુમાં રોગોનો ખતરો વધી જાય છે, આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને મેળવી શકો છો રાહત

Admin

પંજાબમાં મંગળવાર સુધી ઈન્ટરનેટ બંધ, પત્ની પાસે કેનેડા ભાગવાની ફિરાકમાં છે અમૃતપાલ?

Admin

એવરેસ્ટની નવી ઊંચાઈ જાહેર : 8848.86 મીટર, અગાઉ કરતા 86 સેન્ટિમીટર વધુ

Vande Gujarat News

વીડિયો ગેમના પાત્રોનો સંગ્રહ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કલેક્શનમાં છે 3050 કેરેક્ટર

Vande Gujarat News

पत्थरबाजी मामले पर अकड़बाजी:ममता सरकार का फैसला- गृह मंत्रालय के समन के बावजूद चीफ सेक्रेटरी और DGP दिल्ली नहीं जाएंगे

Vande Gujarat News

અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની ક્રૂરતા પૂર્વક હત્યા,લાકડા લેવા ગયેલ તે દરમિયાન બનાવ બનતા ચકચાર

Admin