Vande Gujarat News
Breaking News
Breaking NewsDaman & DiuSocial

“દિવ્યાંગ રત્ન 2020” થી વાત્સલ્ય સંસ્થા દીવના જનરલ સેક્રેટરી ઉસ્માનભાઇ વોરા ને જયપુરની ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામા આવ્યા

વિજયાલક્ષ્મી પંડ્યા : 3 જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન નિમિતે દિવ્યાંગો ના ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન, જયપુર દ્વારા આજે દીવ વાત્સલ્ય સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ઉસ્માનભાઇ વોરા ને “દિવ્યાંગ રત્ન 2020” થી સન્માનિત કરવામા આવ્યા.

હાલે કોરોના મહામારીના કારણે જયપુરમા કલમ 144 હોવાથી સમગ્ર સન્માન સમારોહ ઓનલાઈન કરવામા આવેલ હતો.

ધી સોસાયટી ફોર વેલફેર ઓફ ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ્સ, દીવ ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન જયપુર નો આભાર વ્યક્ત કરે છે.

संबंधित पोस्ट

વધુ એક ભરૂચના યુવાન પર વિદેશમાં હુમલો, દક્ષિણ આફ્રિકામાં યુવાનના સ્ટોર પર નિગ્રો લૂંટારુઓએ લૂંટ ચલાવી – ઘટના CCTVમાં કેદ

Vande Gujarat News

ભરૂચમાં વીજ કંપનીની ઓફિસ સામે કર્મચારીઓનો સૂત્રોચ્ચાર : 21મીએ માસ સીએલ પર જવાની ચીમકી

Vande Gujarat News

चीन ने लद्दाख में पैंगोंग त्सो के दक्षिण में बनाई नई सड़क, तस्वीरें आईं सामने

Vande Gujarat News

એપ્રિલમાં બસો ફાળવાશે:ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 20 ઇલેક્ટ્રિક બસ દોડશે

Vande Gujarat News

CHINA BORDER પર વધશે ARMYની તાકાત, DRDO બનાવશે 200 ATAGS હોવિત્ઝર તોપ

Vande Gujarat News

पाकिस्तान: जीवन बीमा करवा अमेरिका से लड़ रहा था तालिबानी आतंकी, मारा गया तो खुला राज

Vande Gujarat News