Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsGujaratSocial

અંકલેશ્વરના યુવાનો દ્વારા ભારતવર્ષના મહાનુભાવોની પ્રતિમાઓને સ્નાન કરાવી સાફ-સફાઈ કરાઈ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકા દ્વારા દર મહિનાની શરૂઆતમાં અંકલેશ્વર નગર માં આવેલ પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવે છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ છેલ્લા બે વર્ષથી આ કામગીરી કરે છે. જેમાં આજ રોજ અંકલેશ્વર નગર સંયોજક અને વિવિધ વોર્ડ ના સંયોજકો સાથે હાજર રહી ને જવાહર બાગ અને સિનિયર સિટીઝન બાગ ખાતે આવેલ પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી.

જેમાં મુખ્યત્વે મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ભારત માતાની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલ, કવિ પતીત, વીર ભગતસિંહની પ્રતિમાઓને પાણીથી ધોઈ અને સાફસફાઈ કરવામાં આવે છે.

જે સંદર્ભે અંકલેશ્વર નગરમાં આવેલ પ્રતિમાઓની સફાઈ કામગીરી માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અંકલેશ્વર નગર સંયોજક વનરાજસિંહ મહિડા અને સહ સંયોજક દર્શનભાઈ પટેલ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત આઇ.ટી.ઓન વ્હીલ્સ વાન શરૂ થઈ

Vande Gujarat News

आरोपी दीप सिद्धू की किसान नेताओं को धमकी:मैंने अगर तुम्हारी परतें खोलनी शुरू कर दीं तो दिल्ली से भागने का रास्ता नहीं मिलेगा

Vande Gujarat News

“માનસ શંકર” રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ યજમાન શંકર પરિવાર દ્વારા વિવિધ ક્ષેત્રે સેવારત

Vande Gujarat News

पीएम मोदी ने की ब्रिटेन के प्रधानमंत्री बोरिस जॉनसन से बात, कोरोना, ट्रेड जैसे मुद्दों पर हुई चर्चा

Vande Gujarat News

बुलेट ट्रेन:भारत और जापान की कंपनी 1390 करोड़ में 70,000 मीट्रिक टन स्टील से बनाएंगी 28 ब्रिज

Vande Gujarat News

વાયરલ ખબર:‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો

Vande Gujarat News