Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeDahejProtestVagra

દહેજમાં ધરણા કરનારા 31 લોકો સબજેલમાં ધકેલાયાં

દહેજની યુપીએલ-12 કંપની સામે પણિયાદરા અને પાદરિયા ગામના લોકોએ આંદોલન કર્યું હતું. જેમાં 31 લોકોને પથ્થરમારા કેસમાં સબજેલમાં ધકેલી દેવાયાં હતાં. જ્યારે અન્ય 30 જણાને કોવિડ-19ના જાહેરનામાના ભંગના કેસમાં જામીન પર મુક્ત કર્યાં હતાં.વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામના 400થી વધુ લોકોએ યુપીએલ કંપની સામે ગઇકાલે આંદોલન કર્યું હતું. જેમાં પોલીસ પર પથ્થર મારો થતાં પોલીસે 31 લોકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે અન્ય 30 જણાને કોવિડ – 19ના જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઇ હતી. તમામ ઝડપાયેલાં ગ્રામજનોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. જે બાદ જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયેલાં 30 લોકોને જામીન પર મુક્ત કરાયાં હતાં. જ્યારે પોલીસ પર પથ્થરમારામાં ઝડપાયેલાં 31 જણાને કોર્ટના હૂકમથી સબજેલમાં ધકેલી દેવામાં આવયાં હતાં.

संबंधित पोस्ट

ગોવાલી-ઉછાલી ગામે ખનીજ ચોરી: ભૂસ્તર વિભાગે દરોડા પાડી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vande Gujarat News

अलगाववादी संगठन पर हिंसा का आरोप:कांग्रेस सांसद बोले- दिल्ली में उपद्रव के पीछे सिख फॉर जस्टिस, ट्रैक्टर रैली निकाल रहे किसान नहीं

Vande Gujarat News

ઝઘડિયાના વણાંકપોરની મહિલા સાથે વારંવાર ઝઘડા થતાં, પરીણિતાની ત્રાસ ગુજારતા પતિ સહિત 8 સાસરિયા સામે ફરિયાદ

Vande Gujarat News

ગજબની સુવિધા બેંક ગ્રાહકોને મળી શાનદાર સુવિધા, હવે વોટ્સએપ પર ઘરે બેઠા પતી જશે કેટલાય કામો

Vande Gujarat News

વહેલી ચૂંટણીનો બીજો સંકેત: ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી, અનપુમ આનંદની જગ્યાએ પી. ભારતીની નિમણૂક

Vande Gujarat News

ભરૂચ જેલમાં SPની સરપ્રાઈઝ વિઝિટ, બેરેક-કેદીઓ પાસેથી 7 મોબાઈલ મળ્યા

Vande Gujarat News