Vande Gujarat News
Breaking News
AgricultureBharuchBreaking NewsCongressElectionFarmerPoliticalValiya

મારી ઉપર થયેલા આક્ષેપો પાયા વિહોણા, ખેડૂતોના હિતમાં આપ્યું રાજીનામું : સંદીપ માંગરોલા. જુઓ વિડીયો શું કહ્યું માજી ચેરમેન સંદીપ માંગરોલાએ…

તારીખ 4 ડિસેમ્બર 2020 ના રોજ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન પદેથી સંદીપ માંગરોલા એ રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી.

ભરૂચના ભોલાવ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, મારી ઉપર થયેલા આક્ષેપો પાયાવિહોણા છે. ગણેશ સુગરના ખેડૂતોના હિતમાં મેં રાજીનામું આપ્યું છે. હવે ફરી નિષ્પક્ષ રીતે ચૂંટણી જોવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

संबंधित पोस्ट

સુરત ખાતે લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા.

Vande Gujarat News

વોટ્સએપ યુઝર્સ માટે ખાસ : નવા વર્ષથી અમુક એન્ડ્રોઈડ અને આઈફોનમાં વોટ્સએપ નહિ ચાલે, તમારો ફોન આ લિસ્ટમાં છે કે નહિ ચેક કરો

Vande Gujarat News

જંબુસરમાં આવેલ જુમ્મા મસ્જિદ વિસ્તારમાં એક મકાન ધરાશયી થતાં કોઇ જાનહાની નથી  

Vande Gujarat News

चीन अरुणाचल सीमा के निकट लगातार कर रहा निर्माण, उचित कदम उठा रही सरकार : विदेश मंत्रालय

Vande Gujarat News

ભરૂચના વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ માં અંબાના દરબારમાં શીશ ઝુકાવી, જગત જનનીના મંદિર શિખર પર 51 ગજની ધજા ફરકાવી

Vande Gujarat News

જૂના દીવાના 65 ખેડૂતોની વળતર બાબતે હાઇવેની કામગીરી અટકાવવાની ચીમકી

Vande Gujarat News