Vande Gujarat News
Breaking News
Breaking NewsFarmerGujaratProtest

બંધના એલાનના પગલે પોલીસ સ્ટેન્ડ ટુ કરાઇ – ગુહવિભાગે આદેશ કર્યાં

– ગુજરાતમાં ભારત બંધની અસર નહી વર્તાય, ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે : પ્રદિપસિંહ જાડેજા

ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કોઇ અનિચ્છિય ઘટનાન બને તેની તદેકારીના ભાગરૂપે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે.રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના આદેશને પગલે ગૃહવિભાગે પોલીસને જરૂરી સૂચનાઓ જારી કરી છે.

8મીએ ભારત બંધનુ એલાન અપાયુ છે જેને ગુજરાતના ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે પણ બંધના એલાનને સમર્થન આપવા નક્કી કર્યુ છે. ભારત બંધના દિવસે ખેડૂતો-કોંગ્રેસે હાઇવે ચક્કાજામ કરવા અને વિરોધ પ્રદર્શન કરવા એલાન કર્યુ છે જેના પગલે ગુજરાત પોલેસને એલર્ટ કરાઇ છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભારત બંધની કોઇ અસર વર્તાશે નહી તેનુ કારણ એછેકે, ગુજરાતના ખેડૂતો સંતુષ્ટ છે. તેઓ કૃષિ કાયદાની સમજથી વાકેફ છે. ભારત બંધના દિવસે સમગ્ર ગુજરાતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પોલીસને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઇપણ અનિચ્છિય ઘટના ન બને તેની પુરતી તકેદારી રાખવામાં આવશે.

संबंधित पोस्ट

અંકલેશ્વરના પીલુદ્રા ગામે ટ્રેકટર તણાવાનો મામલે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો બહાર આવ્યો

Vande Gujarat News

ભરૂચની વિદ્યાર્થિનીનો અનોખો રેકોર્ડ:એમિટી શાળામાં ભણતી વિદ્યાર્થિનીએ KGથી ધોરણ 12 સુધી એકપણ રજા નથી પાડી, ત્યાં જ શિક્ષિકા તરીકે ફરજ નિભાવે છે, પ્રજાસત્તાક દિવસે સન્માન થશે

Vande Gujarat News

23મીથી સ્કૂલો-કોલેજો શરૂ નહીં થાય : સરકારે નિર્ણય પાછો ખેંચ્યો, વધુ એક નિર્ણયમાં સરકારનો યુટર્ન

Vande Gujarat News

अयोध्याः धन्नीपुर में प्रस्तावित मस्जिद का डिजाइन तैयार, कुछ इस तरह से दिखेगी

Vande Gujarat News

ડેક્કન ફાઈન કેમીકલ્સ ઇન્ડિયા પ્રા.લી.અંકલેશ્વર તરફથી ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સ્કીય તાલીમનો ભારંભ કરાયો

Vande Gujarat News

PM મોદીના કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્તમાં ગઇ અને અંકલેશ્વરમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીએ એકસાથે 8 દુકાનને નિશાન બનાવી

Vande Gujarat News