Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmJambusar

કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ મંદિર ઓરી ખાતે નંદ સંતો અને દાદા ખાચર આદિ ભક્તો પરચા કથાનું આયોજન કરવામાં આવ્યું

સંજય પટેલ – પવિત્ર સલિલા માં નર્મદા કિનારે કષ્ટભંજનદેવ સ્વામિનારાયણ મંદિર ઓરી ખાતે આવેલ છે. જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય જય સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. હાલ પવિત્ર ધનુર્માસ શરૂ થનાર હોય જે અનુસંધાને તારીખ૧૬/૧૨/૨૦ થી ૧૪/૧/૨૧ સુધી ઓનલાઈન નંદ સંતો તથા દાદાખાચર આદિ ભક્તો પરચા કથા બપોરે ૩/૩૦ થી ૫/૩૦ સુધી થનાર છે. જેમાં કથાના વ્યાસપીઠ પરથી ઓરી નર્મદાના પૂજ્ય જય સ્વામી પોતાની અમૃતવાણીનો લાભ આપશે, જેનો સમગ્ર ભક્તજનોને લાભ લેવા પૂજ્ય જય સ્વામી દ્વારા જણાવાયુ છે. વધુમાં હાલ ઠેરઠેર કોરોના મહામારી ચાલી રહી હોઈ હાલ માસ્ક જ વેક્સિંન છે. જે કોઈ ભક્તોએ મહાપૂજા અને પાઠ કરવાની ઈચ્છા હોય તેમણે સંપર્ક કરવો એકાદશી અને પૂનમે મહાપૂજા રાખવામાં આવશે, તથા દર મંગળવારે તેમજ શનિવારે સુંદરકાંડનો પાઠ થશે તેમ જણાવ્યુ હતુ.

संबंधित पोस्ट

બોરસદ થી ભરૂચ વાયા જંબુસર થઈ 120 કિમી અંતર કાપી બાઇક પર હેલ્મેટ પહેરી આવતો તસ્કર

Admin

लद्दाख में फिर तनाव! भारतीय सीमा में घुसे अपने सैनिक पर चीन बोला- फौरन छोड़ो

Vande Gujarat News

એરટેલનો 149નો મજબૂત પ્લાન, જોઇ શકશો 15 OTT પ્લેટફોર્મ અને મળશે આટલો ડેટા

Admin

બાઇડનના નિશાના પર ટ્રમ્પ:22 મિનિટના ભાષણમાં લોકતંત્ર, એકતા, અસહમતી અને કેપિટલ હિલની હિંસા પર શું બોલ્યા બાઇડન; 8 પોઇન્ટ્સ

Vande Gujarat News

Bird Flu Updates: यूपी समेत 7 राज्यों में बर्ड फ्लू की दस्तक, कानपुर चिड़ियाघर सील, दिल्ली में भी हाई अलर्ट

Vande Gujarat News

ધો.૧૦માં ૯૩% લાવનાર વિદ્યાર્થિનીને NEET માં ઝીરો : પરિણામો પર પ્રશ્નો!!

Vande Gujarat News